અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાની જિલ્લા બેઠક મળી જામનગર: જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદની રવિવારે જિલ્લા બેઠક મળી હતી. આ જિલ્લા બેઠકમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ જન્મભૂમિ મંદિરના પાયામાં દેશભરના પવિત્ર મંદિરો અને જળાશયોમાંથી જલ મોકલવા માટેના આયોજનમાં જામનગર જિલ્લામાંથી પણ ઐતિહાસિક અને પૌરાણિક જુદા-જુદા ધર્મસ્થાનોની માટી અને પવિત્ર પૌરાણિક જલાશયોમાંથી જલ મોકલવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ જામરણજીતસિંહ છાત્રાલય (સંસ્કૃત પાઠશાળા) ખાતે રવિવારે બપોરે વિશ્વ હિન્દુ … Continue reading અયોધ્યામાં નિર્માણ પામનાર રામ જન્મભૂમિ મંદિરમાં જામનગર થી ઐતિહાસિક મંદિરો ની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ મોકલાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed